संदेश

भारत का तिरंगा

 भारत के ध्वज को तिरंगा या त्रिरंगा कहा जाता है। इसका अभिप्रेत अर्थ है "तीन रंगों वाला"। इसमें सफेद, हरा और केसरिया रंग होते हैं। ध्वज में सफेद रंग शांति और सद्भावना को प्रतिष्ठित करता है, हरा रंग प्राकृतिक सौंदर्य को दर्शाता है, और केसरिया रंग साहस और उत्साह को प्रकट करता है। ध्वज के चक्र में चौबीस तलवारें हैं, जो अशोक चक्र को प्रतिनिधित्व करते हैं। यह ध्वज भारत के राष्ट्रीय ध्वज के रूप में स्वीकृत है। तिरंगा या भारतीय ध्वज, भारत का राष्ट्रीय ध्वज है और इसका रंगीन और सांस्कृतिक महत्व है। इसमें तीन रंग होते हैं - सफेद, हरा, और केसरिया। 1. केसरिया रंग : केसरिया रंग साहस और उत्साह को प्रकट करता है और भारतीय जनता के सामर्थ्य को प्रतिनिधित्व करता है। 2. स फेद रंग : सफेद रंग शांति, शुद्धता, और सद्भावना को प्रतिष्ठित करता है। यह भारत के एकता और समरसता के भाव को प्रकट करता है। 3.  हरा रंग : हरा रंग प्राकृतिक सौंदर्य को दर्शाता है और भारत की प्राकृतिक धरोहर को उजागर करता है। तिरंगा में चक्र: ध्वज के चक्र में चौबीस तलवारें होती हैं, जो अशोक चक्र को प्रतिनिधित्व करती हैं। यह चक्र धर्म,...

रक्षाबंधन, राखी, सलूनी,अखींड ज्योति

 रक्षा बंधन एक हिंदी शब्द है जिसका अर्थ होता है "रक्षा बांधने का पर्व"। यह त्योहार भारत में महिलाओं के भाई और बहन के बीच प्रेम और आपसी सम्मान को दिखाने के लिए मनाया जाता है। इस दिन बहन अपने भाई को रक्षाबंधन बांधकर उन्हें सभी बुराईयों से बचाने की कामना करती हैं। इस त्योहार में परिवार का मिलन, आपसी प्रेम, और भाई-बहन के नजदीकी रिश्ते का महत्व बढ़ाया जाता है। रक्षाबंधन का त्योहार भारतीय संस्कृति में बहुत प्राचीन है।  रक्षाबंधन का उल्लेख महाभारत के कुछ कथाओं में मिलता है जिससे यह प्रत्याक्ष है कि यह त्योहार महाभारत काल से पहले से ही माना जाता था। महाभारत में रक्षाबंधन की कथा उल्लेखित है जो श्रीकृष्ण और श्री द्रौपदी के बीच हुई थी। इसमें रक्षाबंधन का विशेष महत्व दिखाया गया है और इसे दिव्य सम्बन्ध के प्रतीक के रूप में दर्शाया गया है। राजस्थान, गुजरात, मध्य प्रदेश, महाराष्ट्र और उत्तर प्रदेश जैसे भारत के विभिन्न राज्यों में रक्षाबंधन को प्राचीनता से मनाया जाता है और इसका महत्वपूर्ण त्योहार है। इसे हिंदू पंचांग के श्रावण मास की पूर्णिमा दिवस को मनाया जाता है, जो जुलाई या अगस्त महीने के...

NATO

  NATO का पूरा नाम " North Atlantic Treaty Organization " है। यह एक रक्षा संगठन है जिसका गठन 1949 में हुआ था। नाटो का मुख्य उद्देश्य उत्तरी अटलांटिक क्षेत्र में सदस्य राष्ट्रों के बीच एकता और सहायता को बढ़ावा देना है। इसके सदस्य राष्ट्रों को अपने आपातकालीन स्थितियों में सहायता और सुरक्षा प्रदान करने का एक मुख्य लक्ष्य होता है। नाटो के सदस्य देशों में भारत नहीं है, लेकिन इसके संबंधित अन्य राष्ट्रों के साथ भारत के संबंध विकसित हुए हैं। स्थापना के समय के सदस्य राष्ट्र शामिल हैं - बेल्जियम, कैनडा, दक्षिणी प्रशांत राष्ट्र, फ्रांस, लक्समबर्ग, नीदरलैंड, उत्तरी प्रशांत राष्ट्र (अब दानिया), इस्तोनिया, जर्मनी, ग्रीस, हंगरी, इटली, लातविया, लिथुआनिया, लक्ज़मबर्ग, नेतरलैंड्स, नार्वे, पोलैंड, पुर्तगाल, रोमानिया, स्लोवाकिया, स्लोवेनिया, स्पेन, तुर्की और यूनाइटेड किंगडम। अब तक कई अन्य राष्ट्र भी नाटो के सदस्य बन चुके हैं। NATO का मुख्य काम अपने सदस्य राष्ट्रों की सुरक्षा और रक्षा के लिए प्रयास करना है। इसके लिए निम्नलिखित गतिविधियां होती हैं: 1. सामरिक योजनाएँ: नाटो सदस्य राष्ट्रों के बीच सा...

26 જનયુવારી ગણતંત્ર દિવસ

चित्र
  આજે આપણે રાષ્ટ્રીય તહેવાર 26 જનયુવારી ના એટલે પ્રજાસતક દિન અથવા ગણતંત્ર દિવસ તરીકે ઓળખ એ છે. 15 ઓગષટ 1947 આપણે ભારત સ્વતંત્ર થયો હતો પરંતુ , ભારત પાસે પોતાનું કાયમી બંધારણ ન હતું તેથી 29 ઓગષટ ના રોજ ભારત ના બંધારણ રચના કરવા માટે ડો. બાબા સાહેબ આંબેડકર ને ચેરમેન રાખી ને સંગઢન રચના કરવા માં આવી અને ઈ.સ. 1950 માં ભારત બંધારણ અમલ માં આવ્યું અને ભારત સંપૂર્ણ પણે પ્રજાસતક દેસ બન્યો.  ભારત ના બંધારણ માં ડો. બાબા સાહેબ આંબેડકર ઘણો મોટો ફાળો હતો,ભારત નું બંધારણ એ વિશ્વ નું સૌથી મોટું બંધારણ છે.  ચાલો આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલ વિષે થોડું યાદ કરીએ . સરદાર પટેલ ભારત ના રાજકીય અને સામાજિક હતા. પોતાના દ્રઢ મનોબળ કારણે લોખંડી પુરુષના નામે ઓળખાયા.  તેમનો જન્મ નાળિયાદના એક ખેડૂત પરિવારમાં માં થયો હતો. તેમણે ઇંગ્લેડ માં વકીલાત નો અભ્યાસ કર્યો હતો .  તેમણે જમીન ટેક્ષ વિરુદ્ધ ખેડૂત સાથે મળી સત્યાગ્રહ બારડોલીમાં કર્યો હતો ,તેથી તેમણે જેલમાં પૂરી દીધા હતા . ત્યારથી તેમણે ગાંધીજી એ તેમને સરદાર નું બિરુદ આપ્યું . મીઠા સત્યાગ્રહ ,ભારતછોડો આંદોલન અને બીજા ઘણા આંદોલન માં જોડ...

માછલી સપનામાં (fish in dream)

માછલી સપનામાં ? આપણે રોજ કોઈ ના કોઈ સપના જોઈ જ છે બરાબર, પણ આપણ ને મોટે ભાગ ના સપના યાદ રહેતા નથી ! શું સપના ના સાચે કોઈ meaning મતલબ હોય? શું કોઈ કારણ થી આવે સપના? શું સપનામાં આવેલું કઈ સંકેત આપી જાય ? આપણે મન ના અલગ અલગ level સ્તર હોય જેમાંનું એક subconscious mind અજાગૃત મન ઘણી વસ્તુ આપણ ને ના ખ્યાલ હોય પણ આપણુ મન સપના દ્વારા ઘણું કહી જતું હોય. અજાગૃત મન માં ઘણી અલગ ને અદભુત પ્રકાર ની શક્તિ હોય છે. તમે અમુક પ્રયાસો દ્વારા તેને ઊપયોગ માં લઈ સકો. એ આપણો એક આયામ છે. જે આપણે કોઈ દિવસ જોતા નથી કે અનુભવ કરતા નથી. તો આ subconscious mind આપણ ને સપના દ્વારા અમુક એવી વસ્તુ બતાવી જાય કહી જાય કે તમે એને ધારેલું પણ ના હોય. જ્યારે આપણે નિદ્રા માં હોય ત્યારે આપણુ જાગૃત મન કામ કરતું બંધ થઇ ને અજગૃ મન કામ કરી સકે. જાગૃત અજાગૃત મન નું વધારે થોડું movie type જોવું હોય તો hollywood ની  Christopher Nolan ની inception જરૂર જોજો મજા આવશે અને મગજ, સપના , subconscious mind વિષે વધારે રસ પડશે. આજે તો વાત માછલી સપનામાં એની કરવાના છે. માછલી fish સપનામાં માં આવે તેનો મતલબ શું? માછલી સપનાંમાં આવવું એ ઘણું સાર...

ક્રોધ

મારા બારી વાળા ઓરડા મા બેઠો છું.સવાર નો સમય છે, ને બારી માંથી તડકો કુમળો તડકો આવી મારા પગ પર પડી, ને મારા પગ થોડો-થોડો ગરમ થઇ રહ્યો છે પણ સારું લાગે છે. ને બારી માપણ ખૂબ સરસ દ્રશ્ય છે બારીમાં ઉગાડેલા મની પ્લાન્ટ, તુલસી બીજા છોડ જાણે તડકામાં ઝૂમી રહ્યા છે. પવન સાથે ગીત ગાઈ રહ્યા તા... ને અચાનક કઈક બૂમ પડી...! ઘરમાં થી બુમ પડી જલદી જઈને આ સમાન દુકાનથી લઈ આવો.ને એક કાગળનું લીસ્ટ આપી દેવામાં આવ્યું. અને તરત મને આવ્યો થોડો ક્રોધ ગુસ્સો આવ્યો. મને મારું પ્રકૃતિ સાથે ની તડકા ને છોડ જોડે ની વાતો મા મજા આવતી હતી. મને એમાં કોઈક ની અટકાયત કરાઈ એટલે આવ્યો ગુસ્સો... ગુસ્સો-ક્રોધ નું કોઇ ઈલાજ ખરો...? શું એનાથી કોઇ છૂટકો ખરો..? શું એનાપર વિજય મેળવી સકાય ...? શું આ ક્રોધ રૂપી દાનવ થી કોઇ બચી સકે ખરા...? આવા વિચારોની લેહર મારા મનમાં દોડવા લાગી... ક્રોધ આવી એટલે અર્થ નો અનર્થ થઈ જાય. સારા માણસ ની પણ ખરાબ માણસ મા થઈ જાય. બોસ પર માલિક પર ક્રોધ આવી તો નોકરી જાય, ઘરમાં ઘરના વ્યક્તિ પર ક્રોધ થાય તો ઘરમાં ઝગડા થાય, ક્લાસ મા ક્રોધ આવી તો ગુરૂ જોડી ઠપકો મળી, પ્રેમી ક્રોધ કરી તો પ્રેમ ના રહે, દોસ્ત ફ્રેન્ડ જોડે...

વિશ્વ પર્યાવરણ દિવસ

चित्र
 વિશ્વ પર્યાવરણ દિવસ એક અદ્ભુત દિવસ. આપણે જોઈ એ જ છે. જ્યારે કુદરત-પ્રકૃતિ સામે કોઈનું ન ચાલે. જેમ આજે માનવ કોઇ પણ કાબુ વગર પોતાનું ધાર્યું કરે છે, જો એમને એમ ચાલશે તો એક અલગ જ પ્રકારની મુસીબતો નો સામનો કરવાનો દિવસ આવશે.  જેમ આજે કોરોના થી આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે. એતો કઈ જ નથી આતો બોવ જ નાની વાત છે.જે દરે આપણી માણસ પ્રકૃતિ મા અસમતોલન સર્જી રહ્યા છે, તે દરે આપણે ૭૦-૧૦૦ વર્ષ માં તો તહસ મહસ થઈ જશે...  એના પરિણામ આપણ ને હમણાં પણ દેખાય જ છે, કઈ કેટલા તુફાનો- વાવાઝોડા, સુનામી, મોસમમાં થઈ રહ્યો બદલાવ ગમે ત્યારે વરસાદ ગરમી ઠંડી , પાણીની અછત, ભૂગર્ભ જળ માં ઘટાડો જેથી કૂવા તળાવ સુકાઈ રહ્યા છે.  તો આ બધુ જોઈ ને શું બેસી રહેશો?  શું આપનું આ પોતાની પ્રકૃતિ પ્રત્યે કોઈ કર્તવ્ય નથી..?  શું આપણે કઈ ના કરવું જોઈએ?  એટલું યાદ રાખજો જો બીજાની રાહ જોઈને બેસી રહેશો તો કઈ નથી થવાનું, કઈ આપણે કરવું પડે. અને હા એમ તો વિચારતા જ નઈ કે મારા એકલા ના કરવાથી કોઈનાથી થવાનું. કેમકે "ટીપે ટીપે સરોવર ભરાય" . જો તમે કંઈ સારું કરશો તો તો તમને જોઈ ને આપોઆપ બીજા કરશે પણ બીજાની રાહ જોવા...